શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Monday, October 3, 2022

સ્વમુલ્યાંકન ૨.૦ સાપ્તાહિક ટેસ્ટ

 બાળકો સ્વમુલ્યાંકન ટેસ્ટ નિયમિત આપે તે માટે અને જે આપે એમને પ્રોત્સાહિત કરવાં આચાર્યશ્રી ભરતભાઈ પુરોહિત દ્વારા બાળકોને પ્રોત્સાહિ કરવામાં આવ્યાં તેમજ બાળકોને પ્રેરણા પુરી પાડવાનો પ્રયાસ કરાયો...














No comments:

Post a Comment