શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Tuesday, December 24, 2019

વાનગી મહોત્સવ






















































 સિકંદર ઝીંઝુવાડામાં વાનગી મહોત્સવ યોજાયો.  આ તમામ બાળકોએ પોતાને ભાવતી; પોતાને મનગમતી વાનગીઓ બનાવી. સાથે-સાથે બાળકોએ એ વાનગીઓ બીજા બાળકોને અને ગ્રામજનોને વેચાણ પણ કર્યું.ભાષા દીપ કાર્યક્રમ અંતર્ગત સાથે સાથે બાળકોની અંદર ગણિતના નફા ખોટ ની સંકલ્પના સમજાય એ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના અર્થગ્રહણ શક્તિનો  વિકાસ થાય તે તેનો મુખ્ય હેતુ હતો.

No comments:

Post a Comment