શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Saturday, September 14, 2019

શ્રી કન્યાશાળા ઝીંઝુવાડામાં કેન્દ્રસરકાર ના પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છતાં પખવાડીયા અંતગર્ત મારી શાળામાં બાળકોને માહીતગાર કરાયાં.અાચાર્યના નાતે મે ધોરણ ૬ થી ૮ ના બાળકોને અેકત્રિત કરી મેં આ અંગેનો પ્રોજેક્ટ આપ્યો.બાળકોનાં પ્રોજેક્ટનો જોઈ આનંદ થયો.બાળકોની સાથે ઘેર પ્રોજેક્ટ લઈ બાળકો ગૃહકાર્ય કરે તો ઘરે પણ જાગૃતતાં કેળવાય આ હેતુ સાથે બાળકોને મેં કામ સોંપ્યું..

શ્રી  કન્યાશાળા ઝીંઝુવાડામાં કેન્દ્રસરકાર ના પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છતાં પખવાડીયા અંતગર્ત મારી શાળામાં બાળકોને માહીતગાર કરાયાં.અાચાર્યના નાતે મે ધોરણ ૬ થી ૮ ના બાળકોને અેકત્રિત કરી મેં આ અંગેનો પ્રોજેક્ટ આપ્યો.બાળકોનાં પ્રોજેક્ટનો જોઈ આનંદ થયો.બાળકોની સાથે ઘેર પ્રોજેક્ટ લઈ બાળકો ગૃહકાર્ય કરે તો ઘરે પણ જાગૃતતાં કેળવાય આ હેતુ સાથે બાળકોને મેં કામ સોંપ્યું. જેના અંતર્ગત બાળકોનો પ્રોજેક્ટ જોઈ મને ખુબ આનંદ થયો.










Thanks to all Students of my school and also parents who support them

No comments:

Post a Comment